આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?

કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ? કમ્પ્યુટરના કાળઝાળ યુગમાં કકાનો સ્વાદ સુકકો થાતો જાય… Read more “આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે ?”

ગુજરાત ના મહત્વ ના સ્થળ

કબીરવડ : શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ… Read more “ગુજરાત ના મહત્વ ના સ્થળ”

દિવાલિ નું સરવૈયું:-

એક જ પેઢી માં યુગો નું પરિવર્તન આપણી પેઢીએ જોયું છે.કલ્પના સુધ્ધા ન કરી હોય એવી વાતો,જે વાતો થી નાક નું ટીચકું ચડાવતા એ નો પણ સરળતા… Read more “દિવાલિ નું સરવૈયું:-“

आखिर हिन्दू होने पर इतना गर्व क्यों…!!!

आखिर हिन्दू होने पर इतना गर्व क्यों…!!! आइये जानते हैं कि सनातन धर्म पृथ्वी पर सर्वश्रेष्ठ क्यों है..?? कुछ लोग हिन्दू संस्कृति की शुरुआत को सिंधु घाटी… Read more “आखिर हिन्दू होने पर इतना गर्व क्यों…!!!”

સમર વેકેશન છેલ્લાં થોડા વર્ષોમાં કેટલું બદલાયું છે?

પહેલાંનું સમર વેકેશન એટલે અગાશી પર ચોખ્ખાચટ આકાશમાં ટમટમટતાં અગણિત તારાઓને ગણતાં-ગણતાં, છેક સાંજથી પાથરીને ‘ઠંડી કરેલી’ પથારીમાં સવારે તડકો આવીને ના જગાડે ત્યાં સુધી ઊંઘવાની મોસમ.… Read more “સમર વેકેશન છેલ્લાં થોડા વર્ષોમાં કેટલું બદલાયું છે?”

हजारों साल पहले ऋषियों के आविष्कार,

हजारों साल पहले ऋषियों के आविष्कार, पढ़कर रह जाएंगे हैरान | 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 असाधारण या यूं कहें कि प्राचीन वैज्ञानिक ऋषि-मुनियों द्वारा किए आविष्कार व उनके द्वारा उजागर… Read more “हजारों साल पहले ऋषियों के आविष्कार,”

પ્રેમ એટલે!!!!!

પ્રેમ એટલે PRACTICAL, માણસનાં શરીરમાં EMOTION નામનું મારવામાં આવતું INJECTION…..!! પ્રેમ એટલે હૈયા ની Exchange Offer અને Unlimited Talktime….!! પ્રેમ એટલ જાગતી આંખે વિચારોમાં અને બંધ આંખે… Read more “પ્રેમ એટલે!!!!!”

શું હોય છે આ પૌરુષત્વ ?

શું હોય છે આ પૌરુષત્વ ? આખી ઉગેલી દાઢી ? આંકડા ચડાવેલી મૂછ? બાવડેબાજ શરીર ? વાતવાતમાં ઝગડ્યા કરવું ? એકાદ બે વ્યસન હોવા? હજારો સ્ત્રીમિત્ર હોવી?… Read more “શું હોય છે આ પૌરુષત્વ ?”

આપણી દિવાળી નાની થઈ ગઈ??

દિવાળી આવી ને જતી રહશે, ને આ વખતેય એવો અહેસાસ કરાવશે કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી….. ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે… Read more “આપણી દિવાળી નાની થઈ ગઈ??”

વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે

– વાસ્તુશાસ્ત્રમાં બે શબ્દો– ‘પોઝીટીવ અનર્જી’ અને ‘નેગેટીવ એનર્જી’ ઘણીવાર સાંભળવા મળે છે. એક મીત્રે બીજાને પ્રશ્ન કર્યો, ‘‘પોઝીટીવ એનર્જી અને નેગેટીવ એનર્જીનો અર્થ શો થાય ?’’… Read more “વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે”